આજે રાહ ફાઉન્ડેશન સાથે જોડાયેલાં અંધજનો ને અયોધ્યા અને વારાણસી ની તીર્થ યાત્રા કરાવવાનું આયોજન કર્યું, દરેક યાત્રાળું ભાઈ બહેનોને ટ્રાવેલિંગ beg ગિફ્ટ આપી અને સાથે સાથે એક ટીશર્ટ ગિફ્ટ આપ્યું.
21 Feb 2026
શ્રી રામ અંકિત કરેલું ભગવા રંગનું ટીશર્ટ આપ્યું.